લખધીરસિંહજી ના વંશ ની માહીતી મળેછે પરંતુ મુંજાજી ના કેટલા દિકરા હતા તેની માહીતી મળતી નથી કોઇ પાસે હોયતો આપવા વિનંતી મારુ મેલ એડ્રેસ parmar Bhanupratap4@gmail.com
મુળી ના પરમાર ,સોઢા સખા ના પામર લખધીરજી ની આગેવાની નીચે ઇ. સ ૧૪૭૦-૧૪૭૫ દંયન સૌરસ્ત્ર આવેલા મૂળ થરપાર્કર તરફ ના (ત્યાં મુસ્લિમ શાહ સાથે ઘર્ષણ એક બ્રાહ્મણ કુંવારી ને બચાવતા ત્યાં થી જીતી ના સકતા સૌરસ્ત્ર આવવું પડ્યું, ત્યાં થી લખધીરજી એ વઢવાણ માં આશરે લીધો. લખધીરજી એ પછી મુળી ,થયાં, ચોબરી અને ચોટીલા એમ ચાર પરગના માં રાજ્ય કરવાનો આરંભ કર્યો. લખધીરજી ના અવસાન પછી અમનો પુત્ર , રામોજી તેના ભોજરાજજી,તેમના સમંતસિંહજી ,ભોજરાજજી ના હલોજી અને લખધીરજી બીજા (૨) ક્રમે સતધારી થયા હલોજી (હાલોજી) સિંધ ના સુમરા સાથે જત(જાટ) કન્યા(સુમારીબાઈ) નામની પુત્રી ને છોડાવી દૂસમની વોહરી ,જેથી સુમાર એ તેમણે કેદ કર્યા બાદ માં ગુજરાત ના સૂબેદાર (લગભગ મોહબત ખાન) ની દરમ્યાન ગિરિ થકી છોડવા માં આવ્યા, બાદ માં તેમણે મુસ્લિમ ધર્મ અંગીકાર કર્યો ,મોહબતખન તરફ થી તેમણે રાણપુર પરગણું ઈનામ આપવા માં આવ્યું, ત્યાં તેમના વંશજ લાંબા સામે થી રાજ કરતાં રહયા.આવાજ એક ઇતિહાસ માં બ્રાહ્મણ કન્યા ને બચાવ માં લખડઈહરજી બીજા કામ આવ્યા ,લખડીરજી બીજા પછી ભોજરાજજી(૨),તેમના આચઓજી ,તેમના રત્નજી (૧) ,રાતનજી ના વખત માં આમીનખં ઘોરી એ ખાંડની ઉઘરવી અવાયો ત્યારે રત્નજી (૧) એ લાચારી બતાવતા આમીન ખાન એ મુળી માં પોતાનું થાણું જામાવ્યું ,ને તેથી રત્નજી એ બહારવટું કરવું પડ્યું,જેમાં એને પ્રાણ ખોયા, આજ ગાળા માં કાઠી ઑ એ થયાં અને ચોટીલા પરગણું પાવી લીધા., રત્નજી (૧) પછી કરંણ જી તેમના જગદેવજી ,તેમના રામસિંહ ,તેમના રાયસિંહ ,તેમના રત્નજી (૨) તેમના કલ્યાણસિંહજી, તેમણે મુંજાજી, તેમના રત્નજી (૩) ક્રમશઃ ગાડીએ આવ્યા..,મૂળ પુરુષ લખધીરજી તથા એમના બે ભાઈ મુંજાજી, ..? તેતર વળી ઘટના માં મોટા જાંબાઈ સાથે કામ આવ્યા, જેમાં પરમાર ના ૭૦ જેટલા માણસો કામ આવ્યા ,એટલે મુંજાજી ના વંશ ની માહિતી નથી.
આ આખો ઈતિહાસ કપોળ કલ્પિત છે સાચો ઈતિહાસ રાજબારોટના ચોપડાના આધારે થરપારકરમા કોઈ દુકાળ પડ્યા ન હતા,થરપારકરમા રતનસિહ ના ચાર પત્નિ હતા.(૧)ચૌહાણ રાયમલજી ના કુંવરી સુરજકુવરબા(૨)દેવડા સુજાજીના કુંવરી પ્રાણકુવરબા(૩) ભાટીયાણી જશાજીના કુવરી સુરજકુવરબા (૪) રાઠોડ કેસરસિહજીના કુંવરી રામકુવરબા (અખાજી,આસોજી,લગધીરજી(પ્રથમ),મુંજાજી(પ્રથમ) આરામકુંવરબા ચારેય પૂત્રોના માતૃશ્રી થાય. અખાજી,આસોજી થરપારકરમા રહ્યા લગધીરજી(પ્રથમ)અને મુજાજી(પ્રથમ)પોતાના પિતાનો રાજ વિસ્તાર વધારવા સૌરાષ્ટ્ર તરફ વિ.સં ૧૨૧૫ મા આવ્યા.થરપારકરથી જ માંડવરાયની પાંચેય મૂતિઁઓ સાથે લઈને આવ્યા.મોરબી પાસે લડાઈ થઈ અને માથા દયને ચાચાપર-દેવળીયા બે ચોવિસી લીધી ત્યાં મુંજાજી બે ચોવિસી લઈ ને રોકાય છે.લગધીરજી (પ્રથમ) ઘાઘડીયામા વસવાટ કયોઁ.લગધીરજી પછી અગિયારમી પેઢીએ તેતરની લડાઈ થઈ તેમા જગદેવજીના બે પૂત્રો (૧)રામસિહજી (૨) મુંજાજી(બીજા) આ મુંજાજી પરણ્યા ગોહિલ કાંધાજીના કુંવરી જોમજીબાઈ આ જોમબાઈ તેમના પતિ પાછળ મહાસતિ થયા.મહાસતિ એટલે જમણા પગના અંગુઠેથી અગ્નિ પ્રગટે તેને મહાસતિ કહેવાય.મહાસતિની બે દેરી હોય.
Anybody can give me details of Mudi Parmar Surendranagar(Gujarat) everything anything if any body knows about it pls you can just mail me on my ID : rajanrajput543.rr@gmail.com
10bet Casino Bonus Code and Review + Welcome Bonus 10bet Casino offers a generous welcome bonus package for new players. Read our review and claim a no deposit ミスティーノ welcome 10bet bonus and other goodies. カジノ シークレット
chiragchauhan3737@gmail.com please send me
ReplyDeleteલખધીરસિંહજી ના વંશ ની માહીતી મળેછે પરંતુ મુંજાજી ના કેટલા દિકરા હતા તેની માહીતી મળતી નથી કોઇ પાસે હોયતો આપવા વિનંતી મારુ મેલ એડ્રેસ parmar Bhanupratap4@gmail.com
ReplyDeletePlease lakhdhir sinh na vansh no mahiti aapso.
DeletePlease lakhdhir sinh na vansh no mahiti aapso.
Deletepravin parmar jay ho maa kuldevi
Deleteમુળી ના પરમાર ,સોઢા સખા ના પામર લખધીરજી ની આગેવાની નીચે ઇ. સ ૧૪૭૦-૧૪૭૫ દંયન સૌરસ્ત્ર આવેલા મૂળ થરપાર્કર તરફ ના (ત્યાં મુસ્લિમ શાહ સાથે ઘર્ષણ એક બ્રાહ્મણ કુંવારી ને બચાવતા ત્યાં થી જીતી ના સકતા સૌરસ્ત્ર આવવું પડ્યું, ત્યાં થી લખધીરજી એ વઢવાણ માં આશરે લીધો.
Deleteલખધીરજી એ પછી મુળી ,થયાં, ચોબરી અને ચોટીલા એમ ચાર પરગના માં રાજ્ય કરવાનો આરંભ કર્યો. લખધીરજી ના અવસાન પછી અમનો પુત્ર , રામોજી તેના ભોજરાજજી,તેમના સમંતસિંહજી ,ભોજરાજજી ના હલોજી અને લખધીરજી બીજા (૨) ક્રમે સતધારી થયા હલોજી (હાલોજી) સિંધ ના સુમરા સાથે જત(જાટ) કન્યા(સુમારીબાઈ) નામની પુત્રી ને છોડાવી દૂસમની વોહરી ,જેથી સુમાર એ તેમણે કેદ કર્યા બાદ માં ગુજરાત ના સૂબેદાર (લગભગ મોહબત ખાન) ની દરમ્યાન ગિરિ થકી છોડવા માં આવ્યા, બાદ માં તેમણે મુસ્લિમ ધર્મ અંગીકાર કર્યો ,મોહબતખન તરફ થી તેમણે રાણપુર પરગણું ઈનામ આપવા માં આવ્યું, ત્યાં તેમના વંશજ લાંબા સામે થી રાજ કરતાં રહયા.આવાજ એક ઇતિહાસ માં બ્રાહ્મણ કન્યા ને બચાવ માં લખડઈહરજી બીજા કામ આવ્યા ,લખડીરજી બીજા પછી ભોજરાજજી(૨),તેમના આચઓજી ,તેમના રત્નજી (૧) ,રાતનજી ના વખત માં આમીનખં ઘોરી એ ખાંડની ઉઘરવી અવાયો ત્યારે રત્નજી (૧) એ લાચારી બતાવતા આમીન ખાન એ મુળી માં પોતાનું થાણું જામાવ્યું ,ને તેથી રત્નજી એ બહારવટું કરવું પડ્યું,જેમાં એને પ્રાણ ખોયા, આજ ગાળા માં કાઠી ઑ એ થયાં અને ચોટીલા પરગણું પાવી લીધા., રત્નજી (૧) પછી કરંણ જી તેમના જગદેવજી ,તેમના રામસિંહ ,તેમના રાયસિંહ ,તેમના રત્નજી (૨) તેમના કલ્યાણસિંહજી, તેમણે મુંજાજી, તેમના રત્નજી (૩) ક્રમશઃ ગાડીએ આવ્યા..,મૂળ પુરુષ લખધીરજી તથા એમના બે ભાઈ મુંજાજી, ..? તેતર વળી ઘટના માં મોટા જાંબાઈ સાથે કામ આવ્યા, જેમાં પરમાર ના ૭૦ જેટલા માણસો કામ આવ્યા ,એટલે મુંજાજી ના વંશ ની માહિતી નથી.
આમાં થયા ની જાગ્યા થા ન,અચોજી ની જાગ્યા સંચોજી જેને સિંહ નું દાન કર્યું,ને મોટા ની જાગ્યા એ માતા જાંબઈ છે.
Deleteઆ આખો ઈતિહાસ કપોળ કલ્પિત છે સાચો ઈતિહાસ રાજબારોટના ચોપડાના આધારે થરપારકરમા કોઈ દુકાળ પડ્યા ન હતા,થરપારકરમા રતનસિહ ના ચાર પત્નિ હતા.(૧)ચૌહાણ રાયમલજી ના કુંવરી સુરજકુવરબા(૨)દેવડા સુજાજીના કુંવરી પ્રાણકુવરબા(૩) ભાટીયાણી જશાજીના કુવરી સુરજકુવરબા (૪) રાઠોડ કેસરસિહજીના કુંવરી રામકુવરબા (અખાજી,આસોજી,લગધીરજી(પ્રથમ),મુંજાજી(પ્રથમ) આરામકુંવરબા ચારેય પૂત્રોના માતૃશ્રી થાય. અખાજી,આસોજી થરપારકરમા રહ્યા લગધીરજી(પ્રથમ)અને મુજાજી(પ્રથમ)પોતાના પિતાનો રાજ વિસ્તાર વધારવા સૌરાષ્ટ્ર તરફ વિ.સં ૧૨૧૫ મા આવ્યા.થરપારકરથી જ માંડવરાયની પાંચેય મૂતિઁઓ સાથે લઈને આવ્યા.મોરબી પાસે લડાઈ થઈ અને માથા દયને ચાચાપર-દેવળીયા બે ચોવિસી લીધી ત્યાં મુંજાજી બે ચોવિસી લઈ ને રોકાય છે.લગધીરજી (પ્રથમ) ઘાઘડીયામા વસવાટ કયોઁ.લગધીરજી પછી અગિયારમી પેઢીએ તેતરની લડાઈ થઈ તેમા જગદેવજીના બે પૂત્રો (૧)રામસિહજી (૨) મુંજાજી(બીજા) આ મુંજાજી પરણ્યા ગોહિલ કાંધાજીના કુંવરી જોમજીબાઈ આ જોમબાઈ તેમના પતિ પાછળ મહાસતિ થયા.મહાસતિ એટલે જમણા પગના અંગુઠેથી અગ્નિ પ્રગટે તેને મહાસતિ કહેવાય.મહાસતિની બે દેરી હોય.
DeleteMujaji na vansajo na gaam kya ?
DeleteJay mataji
DeleteJdsindhav007@gmail.com
ReplyDeleteમુસ્લિમ પરમારો નો ઇતિહાસ કોઈ ની પાસે હોય to કહેજો
ReplyDeleteRanpur 24 parmar
DeleteHa harsol m6 Parmar muslim
ReplyDeleteમુળી ની સાચો ઇતિહાસ જાણો આતો કપોળ કલ્પિત વાતૉ છે.ઝવેરચંદ મેધાણી ની સાચો ઈતિહાસ અલઞ જ છે
ReplyDeleteKadiya parmar ni history sema 6.
ReplyDeleteAnybody can give me details of Mudi Parmar Surendranagar(Gujarat) everything anything if any body knows about it pls you can just mail me on my ID : rajanrajput543.rr@gmail.com
ReplyDeleteThis comment has been removed by the author.
ReplyDeleteParmar history
ReplyDeleteParmar history
ReplyDeletemudiparmar gam dahevan no etihas
ReplyDeleteAatyare mudi na Parmar kya rahe chhe
ReplyDeleteMujoji parmar na vansh vishe mahiti Hoy to moklo ne
ReplyDeleteVadnagar na parmar thakor no itihash batavo
ReplyDeletejay maataji
ReplyDeleteબારોટજી ભીખાભાઈ એલ
please send me details of PARMAR and SOLANKI on jayraj_ee@yahoo.co.in also send your contact no.. so i want some clarification on same
Amaro friend muli noj che
ReplyDeleteGelda Parmar na hitihas ni jankari hoy to apjo
ReplyDelete10bet Casino Bonus Code and Review + Welcome Bonus
ReplyDelete10bet Casino offers a generous welcome bonus package for new players. Read our review and claim a no deposit ミスティーノ welcome 10bet bonus and other goodies. カジノ シークレット